જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

જુલતાપુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી


SHARE











મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેની આજે મોરબીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી પરંતુ તપાસની અધિકારી દ્વારા તેમાં મુદત માગવામાં આવી હોવાથી આગામી 1/ 2/ 2023 ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે

ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી પરંતુ કપાસની અધિકારી હાલમાં બંદોબસ્તમાં બહારગામ હોવાથી તેમના દ્વારા મુદત માગવામાં આવી હતી જેથી મોરબીની સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી માટે આગામી તા 1/2/23 ના રોજ સુનાવણી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, જુલતાપુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જયસુખ પટેલના આગોતરા જામીનની અરજી બાબતે સાંભળવા માટે મોરબીના સિનિયર વકીલ દિલિપભાઇ અગેચાણીયા મારફતે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે






Latest News