મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

જુલતાપુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી


SHARE











મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેની આજે મોરબીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી પરંતુ તપાસની અધિકારી દ્વારા તેમાં મુદત માગવામાં આવી હોવાથી આગામી 1/ 2/ 2023 ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે

ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી પરંતુ કપાસની અધિકારી હાલમાં બંદોબસ્તમાં બહારગામ હોવાથી તેમના દ્વારા મુદત માગવામાં આવી હતી જેથી મોરબીની સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી માટે આગામી તા 1/2/23 ના રોજ સુનાવણી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, જુલતાપુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જયસુખ પટેલના આગોતરા જામીનની અરજી બાબતે સાંભળવા માટે મોરબીના સિનિયર વકીલ દિલિપભાઇ અગેચાણીયા મારફતે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે






Latest News