મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે


SHARE











મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે

મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી ભવન ખાતે આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તારે મહા આરતી અને મહા પ્રસાદ સહિયત્ન કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબી માળિયા વિસ્તારમાં રહેતા રામાનંદી સાધુ સમાજના લોકોને સાથે રાખીને આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદ ભવન ખાતે રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૭:૩૦ કલાકે, મહા આરતી બપોરે ૧૨:૦૦ કલાકે અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રા યોજવામાં આવશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું છે






Latest News