હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર


SHARE











મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર

મોરબી નજીકના લજાઈ ગામે રૈયાણી પરીવાર દ્વારા જોગ આશ્રમ ખાતે રામધૂન કરીને ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

૩૧ ડિસેમ્બરના રોજ ઠેરઠેર ભારતીય સંસ્કૃતિને નેવે મૂકીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના લજાઈ ગામ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે વર્ષના અંતિમ દિવસની ઉજવણીની નિમિતે પાર્ટી નહિ પરંતુ રામધૂન કરીને રૈયાણી પરિવાર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.






Latest News