મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ


SHARE











મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ

મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જે લોક અદાલતમાં કુલ મળીને ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા અને તેમાંથી કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં ૧૫,૧૨,૧૨,૮૦૯ ની સેટલમેન્ટથી આવક થયેલ છે

રાજ્યની જુદીજુદી કોર્ટમાં ચાલતા કેસનો તાત્કાલિક નિકાલ કરવા માટે સમયાંતરે એલકે અદાલતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જેમાં જીલ્લામાં જુદીજુદી કોર્ટમાં ચાલતા ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા તેમાંથી પ્રી- ઇન્વેસ્ટિગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ વિગેરે મળીને કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં સેટલમેન્ટથી ૧૫,૧૨,૧૨,૮૦૯ ની આવક થયેલ છે






Latest News