તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ


SHARE











મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ

મોરબીમાં ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવી છે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્રી રામધુન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ, સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધુન સવારના ૯ થી રાત્રીના ૯ કલાક સુધી દરબાર ગઢ ચોક ખાતે ચાલુ રાખવામા આવી હતી






Latest News