મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ
SHARE
મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ
મોરબીમાં ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવી છે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્રી રામધુન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ, સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધુન સવારના ૯ થી રાત્રીના ૯ કલાક સુધી દરબાર ગઢ ચોક ખાતે ચાલુ રાખવામા આવી હતી