મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો તેના લીધે ૧૩૫ લોકોના મોત થયેલ છે અને ઘણાને ઇજા થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જુદીજુદી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ દુર્ઘટનામાં નોંધારા બાળકોની તમામ જવાબદારી ઉપાડશે તેવી જાહેરાત કરી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં ઘણાને તેની અસર થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ તૈયારી દર્શાવી છે અને શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા સહિતની તમામ પ્રકારની સવલતો પુરી પાડવાની જાહેરાત કરેલ છે અને બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી સંસથા ઉઠાવશે તેવું કહ્યું છે






Latest News