મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો

મોરબી સિવિલમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકત કરવા માટે આવ્યા હતા તે પહેલા આગલી રાતે મોરબી સિવિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ કામની આકરી ટીકાઓ કરવામાં આવી હતી તેવામાં મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ ડો પી.કે. દુધરેજીયા પાસેથી સિવિલનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને આ ચાર્જ હાલમાં મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિશ્વાસને સોપાવામાં આવેલ છે અને સિવિલમાં વડાપ્રધાનના આગમન પહેલા હોસ્પિટલના રીનોવેશન માટેની રાતોરાત જે કામગીરી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલૂ ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે






Latest News