મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ


SHARE











મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ

મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટનાના પગલે જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૫/૧૧/૨૦૨૨ ને શનિવારે સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલ છે તેવું મોચી સમાજના પરિવારજનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News