Morbi Today
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
SHARE
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ દ્વારા મોરબીમાં ગત 30 તારીખે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પાડવાના લીધે ગોઝારો અકસ્માત થયો છે અને તેમાં 135 જેટલા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને ચૂંટણી પંચના અધિકારીઓએ દ્વારા દુખની લાગણી વિકટ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતી









