જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું


SHARE











ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
 
આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ દ્વારા મોરબીમાં ગત 30 તારીખે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પાડવાના લીધે ગોઝારો અકસ્માત થયો છે અને તેમાં 135 જેટલા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને ચૂંટણી પંચના અધિકારીઓએ દ્વારા દુખની લાગણી વિકટ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતી 





Latest News