મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ધો. ૯ થી કોલેજ સુધી અભ્યાસ કરતા હોય તેને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૨ માં પરીક્ષા લેવામાં આવી હોય તેમાં પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ આપવામાં આવશે જેથી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેના માટેના જરૂરી ફોર્મ મેળવવા માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (9426974377), કે. કે .પરમાર (9426932441), વિજયભાઈ ડાભી (9925642164), મહેશભાઈ કંઝારિયા (9913900661), વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર (9033424906), ગોવિંદભાઈ હડિયલ (9998049695) અને દેવજીભાઈ ચાવડા (9427236309), વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા (9427236200), કેતનભાઇ પરમાર (963880300), વિજયભાઈ પરમાર (7567535245) અને રમણીકભાઈ  પરમાર (9426930401) તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા (94262 26175) પાસેથી ફોર્મ મેળવીબે ભરીને તા. ૧૩ સુધીમાં પાછા આપવાના છે અને આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની છે માટે તે વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરીને સમયસર આપવા માટે શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જણાવ્યુ છે.






Latest News