મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ધો. ૯ થી કોલેજ સુધી અભ્યાસ કરતા હોય તેને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૨ માં પરીક્ષા લેવામાં આવી હોય તેમાં પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ આપવામાં આવશે જેથી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેના માટેના જરૂરી ફોર્મ મેળવવા માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (9426974377), કે. કે .પરમાર (9426932441), વિજયભાઈ ડાભી (9925642164), મહેશભાઈ કંઝારિયા (9913900661), વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર (9033424906), ગોવિંદભાઈ હડિયલ (9998049695) અને દેવજીભાઈ ચાવડા (9427236309), વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા (9427236200), કેતનભાઇ પરમાર (963880300), વિજયભાઈ પરમાર (7567535245) અને રમણીકભાઈ  પરમાર (9426930401) તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા (94262 26175) પાસેથી ફોર્મ મેળવીબે ભરીને તા. ૧૩ સુધીમાં પાછા આપવાના છે અને આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની છે માટે તે વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરીને સમયસર આપવા માટે શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જણાવ્યુ છે.






Latest News