મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ


SHARE











વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સી ટીમના માણસો અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જીનપરા જકાતનાકા પાસેથી ચાર બાળકો મળી આવ્યા હતા તેની પુછ્પરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનુ જણાવતા હતા અને તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું સામે આવ્યું હતું અને અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.૧૦, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.૮, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.૬ અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.૫  હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપેલ છે આ કામગીરી હીરાભાઈ તેજાભાઈ મઠીયા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા મહીલા પો.કોન્સ સંગીતાબેન બાબુભાઈ નાકીયા તથા રેશ્માબેન મહમંદઈકબાલભાઈ સૈયદ દ્વારા કરવામાં આવી હતી






Latest News