મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારના ખેડૂતોને નર્મદાનાં પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના ખેડૂતોને કેનાલથી પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News