હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો


SHARE











મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીમાં ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં પ્રથમ દિવસે શ્રી જિગર ઇનામદાર સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્યશ એમ.એસ. યુનિવર્સીટી-વડોદરા દ્વારા આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો ભારત દેશ સક્ષમ બની રહે તેવું જ્ઞાન પીરસ્યુ હતુ.બીજા સેશનમાં પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ આવેલ તેમના દ્વારા શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કાયમ માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની જ્ઞાનવાણી પીરસવામાં આવેલ.આ સેમીનારના પ્રથમ દિવસને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News