મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે


SHARE











મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબીના લીલાપર ગામે રહેતા સામાજીક આગેવાન તેના પરિવાર સહિતના લોકો સાથે બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં બૌધ્ધ વિહાર ખાતે તેઓ બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબી જીલ્લાના લીલાપર ગામના રહેવાસી ગૌતમભાઇ મકવાણા સામાજીક આગેવાન છે જે પોતે અને તેના પરીવારના સભ્યો હીન્દુ ધર્મ છોડીને બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. જે અંગે ગૌતમભાઇ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, મોરબીમાં વિજયનગરમા આવેલ બૌધ્ધ વિહાર ખાતે આગામી તા.૨૭-૫ ના રોજ મોરબીના અનુસુચિત જાતિના આશરે ૧૦૦ લોકો બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે. વધુમાં ગૌતમભાઇ મકવાણાએ જણાવેલ છે કે તેઓ અનુસુચિત જાતીના છે જેથી તેમની સાથે જાતીગત ભેદભાવ રાખવામા આવે છે. આભડછેટ રાખવામા આવે છે.અનુસુચિત જાતીના હોવાથી અત્યાચાર કરવામાં આવે છે જેથી તેઓ તેમજ તેમનો પરીવાર બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે.






Latest News