હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે


SHARE











મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે

કેમ્પના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા આપતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૮-૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગોના નિષ્ણાંત ડો.કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે.જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીતની તકલીફોની વિનામુલ્યે તપાસ કપીને યોગ્ય માર્ગદર્શન આપવામા આવશે.તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામા આવશે. કેમ્પમા લાભ લેનાર લાભાર્થીને એક મહીના સુધી વિનાનુલ્યે  ચેકઅપ કરી આપવામા આવશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવુ આવશ્યક નથી તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News