વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો


SHARE











મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો

મોરબીમા અનેક સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યશીલ છે ત્યારે મોરબીમાં કાર્યરત ઉમીયા નવરાત્રી મહોત્સવ કે જેના દ્વારા માઁ ની આસ્થાનુ પર્વ એટલે નવરાત્રી દરમ્યાન રસ ગરબાનું આયોજન કરવાં આવે છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ સહિતના સહપરિવાર ગરબા રમી શકે તેવી વધુ સારી સગવડ આયોજકો દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનના મૂળમાં સૌથી સારી એક વાત એ પણ હતી કે આ રસોત્સવ થકી થતી આવકને સમાજ તેમજ લોકપયોગી કાર્યમા વાપરવાની છે  મોરબી જીલ્લામા પટેલ સમાજની કોઇ પણ વાડી બને તેમા ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કોરોના કેર સેન્ટરમા ૨૧ લાખલજાઇ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમા ૫૧ લાખ તેમજ ટંકારા પાટીદાર સમાજમા ૧૧,૧૧,૦૦૦ અને મોરબીમા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેકટ, શહિદોના પરીવારને આર્થિક મદદ વિગેરેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવનુ યોદગાન હંમેશા રહ્યુ છે ત્યારે તમામ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોના સહકારથી આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે






Latest News