મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યાજગદીશભાઈ ઓઝામોરબી સમસ્ત બ્રહ્મસમાજના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશીનલિનભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહપરિવાર જોડાશે






Latest News