સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ધો. 11 કોમર્સ, બીકોમ, એલએલબી અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાનું પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન વિષય ઉપર સ્પીચ આપી હતી. તેમજ વિડિયો ક્લિપ પણ તેઓએ તૈયાર કરી હતી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહમાં સંસ્કૃતિનું જતન કરતા પ્રેરણાદાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું વાંચન કર્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.






Latest News