મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી


SHARE













મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ધો. 11 કોમર્સ, બીકોમ, એલએલબી અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાનું પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન વિષય ઉપર સ્પીચ આપી હતી. તેમજ વિડિયો ક્લિપ પણ તેઓએ તૈયાર કરી હતી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહમાં સંસ્કૃતિનું જતન કરતા પ્રેરણાદાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું વાંચન કર્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.






Latest News