ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત


SHARE











મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક "સિસ્ટર નિવેદિતા એવોર્ડ"થી સન્માનિત

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને શોધીને તેને સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કરે છે.આ વરસે રાજ્યના શિક્ષકોમાંથી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકમાંથી ત્રણ બેસ્ટ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમા મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળા શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પ્રાથમિક ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યમાંથી પસંદગી કરી. ગૌરવમય એવોર્ડ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંસ્થાપક જાનીભાઇ તથા હાસ્ય સમ્રાટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સન્માનીય ડો.જગદીશભાઈ ત્રિવેદી અને જયેશભાઇ ઠકરારના હસ્તે આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સન્માનપત્ર, સ્મૃતિચિન્હ અને 21000ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો. અને મોરબીના ગૌરવશાળી શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ગૌરવપૂર્ણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અભિનંદન પાઠવેલ છે.






Latest News