ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો


SHARE











મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો

મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી સમીર સારડા અને જે.એમ.આલ આવ્યા હતા અને સિરામિકના કારખાના બંધ છે ત્યારે શુ શુ કાળજી રાખવી તે બાબતે વિગતે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ચોરીની ઘટના ન બને તેના માટે ઉદ્યોગકારોને સચેત કરવામાં આવેલ હતાં હાલમાં યુધ્ધની પરિસ્થિતિના કારણે સિરામિકના યુનિટો શટડાઉન છે ત્યારે દરરોજ એક ભાગીદાર યુનિટની વિઝિટ કરે અને રોડની સાઇડ સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, કંપનીના કંપાઉન્ડમાં સિક્યુરિટી વધારી દેવી અને મજૂર સાથે કોઈ વાદવિવાદનો પ્રશ્ન સર્જાય તેવા સમયે શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નનું શાંતિથી નિરાકરણ કરવું, અને કોઈએ કોઈપણ સ્થિતિમાં કાયદો હાથમાં લેવો નહી. તેવા સૂચનો અધિકારી કર્યા હતા






Latest News