ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી


SHARE











મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી

જન્મભૂમિ મોરબીને જ પોતાની કર્મભૂમિ બનાવી જનરલ ઇન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે જાણીતા અને ડી.કે. એન્ટરપ્રાઈઝના સ્થાપક સંચાલક વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ ભાજપના પાયાના પથ્થર બની છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ છે. અને વિવિધ જવાબદારીઓ તેઓએ અત્યાર સુધીમાં સાંભળી ધે ત્યારે હવે તેઓની જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી આવકાર અને અભિનંદન મળી રહ્યા છે. મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળમાં તેઓએ ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે તેમજ મોરબીની અનેક સેવાકીય, સામાજીક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સહજ, સરળ વ્યક્તિત્વ ધરાવતા તેઓ રાષ્ટ્રહિતને સર્વોપરી માની પોતાનું ઉત્તમ દાઈત્વ નિભાવી રહ્યા છે.






Latest News