મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત
સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ
SHARE
સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવોને સૌની યોજનાની પાઈપલાઈનથી ૩ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર, ચાંચડીયા સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, શેખરડી સરપંચ ગોરધનભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ સૌની યોજનાની પાઈપલાઈનથી વિવિધ તળાવોને નર્મદાના નીરથી ભરવા માટેના કાર્યને શુભારંભ કરાવતા પાઈપલાઈન અને વિવિધ સામગ્રીઓ આવી ગયેલ છે અને અને ઝડપથી કામ પણ શરૂ કરી દેવામાં આવશે.