મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો


SHARE











મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો

લાલબાગ ઉપનગર સરસ્વતી પ્રભાત શાખાના સ્વયંસેવક તથા સિરામિક ટ્રેડિંગના વ્યવસાયી હર્ષદભાઈ મોહનભાઈ ઉઘરેજાએ તેમની દીકરી દિત્યાનો તૃતીય જન્મદિવસ અનોખી રીતે ઉજવી સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યના પંચ પરિવર્તન બિંદુઓને સાર્થક બનાવ્યા હતા તકે સેવા ભારતી ગુજરાત સંલગ્ન મોરબી ખાતે સેવા વસ્તી વિસ્તારમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્રોના 85 થી વધુ બાળકોને સ્કૂલ કીટ અને ચોકલેટ વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સરસ્વતી પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ જાકાસણીયા અને હર્ષદભાઈની ધર્મપત્ની પણ સહભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિત્યાનો પ્રથમ જન્મદિવસ વડિલ વંદના અને બીજા જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.






Latest News