માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો

મોરબીમાં વિહિપ અને બજરંગ દળની ટીમના માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૧ સનાતની ભાઈઓને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી અને ત્રિશૂલ દીક્ષા આપતા પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા જનરલ બિપિન રાવત તેમજ તેમની સાથે દુર્ઘટનામાં શાહિદ થયેલા જવાનો સહિતનાને વિહિપ અને બજરંગદળ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમ ગાન ગવાયું હતું




Latest News