સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરીયાદી ભરતભાઈ કારાભાઈ બાલસએ આરોપી રોહીતભાઈ ચતુરભાઈ સામે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ૫,૦૦,૦૦૦ રૂપિયા પુરા લેણી રકમ મેળવવા નામદાર ચીફ કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. ત્યારબાદ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરાએ કોર્ટમાં પુરાવાઓ તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે રાખી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રોહીતભાઈ ચતુરભાઈ હાલપરાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ આર. વાધાણી રોકાયેલ હતા.





Latest News