મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરીયાદી ભરતભાઈ કારાભાઈ બાલસએ આરોપી રોહીતભાઈ ચતુરભાઈ સામે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ૫,૦૦,૦૦૦ રૂપિયા પુરા લેણી રકમ મેળવવા નામદાર ચીફ કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. ત્યારબાદ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરાએ કોર્ટમાં પુરાવાઓ તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે રાખી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રોહીતભાઈ ચતુરભાઈ હાલપરાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ આર. વાધાણી રોકાયેલ હતા.





Latest News