સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો


SHARE











મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો

મોરબી શહેરમાં ગઇકાલે સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ૧૨ માં સ્થળ પર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને ઉમિયાનગર માળિયા વનાળીયા વિસ્તારમાં આરએસએસના લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી હેઠળ છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને પ્રગતિબેન રણછોડભાઈ સનારિયા બાલ કેન્દ્રના સંચાલિકા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને પ્રિયાબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શુભ અવસરે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, પ્રહલાદભાઈ પંડ્યા તથા સ્થાનિક અગ્રણીઓ સંજયભાઈ, પિયુષભાઈ સનારીયા, માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News