સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ ૨૦૨૪ માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ છે તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર-ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવાના રહેશે.

આ ફોર્મ માધાપર વિસ્તારમાં વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા, વાઘપરામાં પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કનઝારિયા, યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી મેળવી લેવાના છે અને પાછા ત્યાં જ ભરીને છેલ્લી તા. ૧૩-૮ સુધીમાં આપવા રહેશે. આ ઉપરાંત ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી આપવા તેવું સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News