મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડ ઉપર યુવતીએ અંતિમ પગલું ભર્યું : મોત


SHARE











મોરબીના એસપી રોડ ઉપર યુવતીએ અંતિમ પગલું ભર્યું : મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર શિવાલય વાટિકા એપાર્ટમેન્ટ પાસે રૂમમાં રાખેલ લાકડાના ત્રોફા સાથે ચુંદડી બાંધીને યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર શિવાલય વાટીકા એપાર્ટમેન્ટ પાસે બનાવમાં આવેલ રૂમમાં રાખેલ લાકડાના ત્રોફા સાથે ચુંદડી બાંધીને વેસતીબેન કેમતાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (24) રહે શાંતિવન એપાર્ટમેન્ટ પાછળ એસપી રોડ મોરબી મૂળ અલીરાજપુર વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના બહેન નીરવબહેન કેમતાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News