મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ચોમાસાના વરસાદ બાદ કોલેજ પરિસરમાં છેલ્લા એક અઠવાડિયાથી પર્યાવરણ સંવર્ધનના અનુસંધાને બાવળ-બોરડી જેવા નકામા ઝાડ દૂર કરીને તેમજ નમી ગયેલ વૃક્ષોને કટીંગ કરીને તથા સમારીને પરિસર સંવર્ધન કરવામાં આવ્યું હતું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરીયાની આગેવાનીમાં આ કાર્ય આપણું પોતાનું હોય તેવું ગણીને તેમાં સેવક રાજેશ પરમાર, જે.એમ. કાથડ, એન.જી. ખોડિયાતર, નૈનાબેન તથા રંજનબેન જોડાયેલ હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં એનએસએસના સક્રિય સ્વયંસેવકો જોડાયેલ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૮ ચંપા, ૫ આસોપાલવ, ૨ લીમડા તથા ૯ ફૂલ છોડને યોગ્ય રીતે રોપવામાં આવ્યા હતા.






Latest News