મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું


SHARE











મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું

ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત પીપળી ગામમાં ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં સરપંચ અને તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતી ત્યારે મહાદેવનાં મંદિરમાં સાફ સફાઈ કરી હતી તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટી-શર્ટ ટોપી અને બેગ આપવામાં આવી હતી. આ કાર્ય માટે જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. તેમજ વાકાનેરના  જામસર સી આરસી સરકારી  માધ્યમિક શાળા ખાતે પર્યાવરણના જતન અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવેલ હતો. જેમાં સમથેરવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ  તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા






Latest News