સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સિગ્નલોની માહિતી જાગૃતિ માટે આપવામાં આવી હતી અને આ સેમિનારમાં બ્રાન્ચ મેનેજર તેમની ટીમે સાથે આવ્યા હતા અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રસ્તા પર લગાડવામાં આવતા ચિહ્નોનું ચોક્કસ પણે પાલન કરવાની સમજૂતી આપી હતી અને શાળાના વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પોતે પાલન કરશે અને અન્ય એક વ્યક્તિને પણ આ સેમિનારની માહિતી આપશે તેવું વચન આપ્યું હતું. તેમજ બેન્કના સ્ટાફે વિધાર્થીઓને બેન્કને લગતી માહિતી પણ આપી હતી. અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News