ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા અવારનવાર સિનિયર સિટીઝનો માટે ઉપયોગી તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.જે પૈકી આગામી રવિવારે પણ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં લાગુ પડતા રોગોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે.

મોરબી સિનિયર સીટીઝન સંસ્થા તરફથી આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ ખાતે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ એટલે કે વૃધ્ધોને લગતા રોગો નિષ્ણાંત એવા ડો.પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે લેકચર રાખેલ છે.તથા લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા તરફથી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.જેથી સિનિયર સીટીઝન સંસ્થાના તમામ સભ્યને હાજર રહેવા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News