મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના

ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા હતા  જેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ એર ક્રાફ્ટમાં ખામી સર્જાતા પરત ફરી શકેલ નથી. સમગ્ર ભારતમાં ઠેર ઠેર તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમ ખેમ પરત આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News