મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં તાજેતરમાં ઈનામ-વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષમાં વાર્ષિક પરીક્ષા, રમત-ગમત, વિજ્ઞાનમેળા, શિક્ષકદિન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા ત્યારે કુલ મળીને ૬૭૬ શિલ્ડ, ૭૨ ગિફ્ટ અને ૪૬૦ જેટલા મેડલો એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના શિક્ષકોને એમના ઉમદા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે સફળ બનાવ્યો હતો.






Latest News