તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજના લોકોની સભા યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર તેના વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આવેદનપત્ર આપીને તેને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે અને પૂતળા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો તાજેતરમાં પરસોત્તમ રૂપાલા દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ હવે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરસોતમ રૂપાલાના સમર્થન પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે સર્વ સમાજની પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામના દરેક જ્ઞાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા






Latest News