મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું


SHARE











મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું

મોરબીમાં આવેલા રામધન આશ્રમ ખાતે સંત વાલગીરી બાપુ ગુરૂદેવના આર્શીવાદ અને પ્રેરણાથી તેમના શિષ્ય નાથાબાપાનો સત્સંગ તેમજ યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચનનો તા. ૧૯ થી પ્રારંભ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમ તા ૨૭ માર્ચ સુધી ચાલશે અને દરરોજ સાંજના ૪ થી ૬ પ્રવચન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો ધર્મપ્રિય જનતાને લાભ લેવા રામધન આશ્રમ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News