મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવના બલિદાન દિવસની યાદમાં તા. ૨૩ ને શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે રવાપર રોડ અને એસપી રોડની વચ્ચે આવેલા સનસીટી ગ્રાઉન્ડ (અવધપુરી) ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નામે ભવ્ય નાટકની પ્રસ્તુતી કરવામાં આવશે.મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શહીદોના બલિદાન દિને  આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જેની વધુ માહિતી માટે ૯૯૭૯૯ ૧૧૮૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસના ગામોના રાષ્ટ્ર ભક્તોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News