ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ


SHARE











પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ

મહેસાણા ખાતેથી યોજાયેલ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરેલ હતી તેનો અણીદાર જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે અને કહ્યું છે કે, પાટીદાર સમાજ સેવાભાવી સમાજ છે અને દરેક સમાજને તમામ ક્ષેત્રે સહાકર અને સેવા આપે છે

તાજેતરમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થયેલ છે અને તેનો જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ આપેલ છે અને જણાવ્યુ છે કે,મોરબીમાં પાટીદાર સમાજનું છાત્રાલય આવેલ છે તેમાં દરેક સમાજની દીકરીઓ અભ્યાસ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે અન્ય પાટીદાર સમાજની સંસ્થાઓ પણ અનેકવિધ સેવકીય કામ કરી રહી છે અને દાન પણ આપે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી અનેક સેવાકીય કામો ચાલી રહ્યા છે. અંતમા એવું પણ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી તમે મોરબીની એલઇ કોલેજમાં ભણતા હતા ત્યારથી હું આપને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી જોઇએ નહીં






Latest News