મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE











ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં નબળા કામો જેવા કે મચ્છુ-૩ પાસેનો પુલ તેમજ મેડીકલ કોલેજના કોન્ટ્રકાટરો, તેમજ જવાબદાર અધિકાર સામે F.I.R. નોંધવા માટેની અને જેલ હવાલે કરવાની મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મચ્છુ -૩ ડેમ પાસેના મચ્છુ નદીપરના નવા બનેલા પુલમાં પડેલા ગાબડા બાબતે તેમજ નવી બની રહેલ મેડીકલ કોલેજના ધરાશાયી થયેલ સ્લેબ કે જેંમાં મજુર લોકોને  ઈજા થયેલ છે. તે બને ઘટનાના કોન્ટ્રાકટરોને તાત્કલિક કરીને તાકાલીક ધોરણે બ્લેક લીસ્ટ કરવા તેમજ તેની સામે જેમ જયસુખભાઈ  પટેલ સામે એફઆઇઆર કરીને કાર્યવાહી કરીને જેલ હવાલે કરેલ છે.  તેવી રીતે આ લોકોને પણ તેની સામે એફઆઇઆર  કરીને જેવા હવાલે કરવા માંગણી કરેલ છે તેમજ આ કામ પરના જવાબદાર કર્મચારી અધિકારીઓ સામે પણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરીને કસુરવારો  સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે આવી જ રીતે મોરબીના પીપળી અને જેતપર તેમજ મોરબીથી  હળવદ રોડના કામમાં પણ નબળી ગુણવતાના થતાં હોવાનું સામે આવી રહ્યું છે તેમજ મોરબી સીટીમાં હોસ્પિટલ ચોકથી રવાપર રોડના કામમાં પણ હલકી ગુણવતા છે અવની ચોકડીથી વાળી  સુધીના ચાલી રહેલ રોડના કામ માં પણ સ્પેસીફીકેશન મુજબ કામ થઇ રહ્યું નથી આ બધાની તપાસ કરાવી  કોન્ટ્રાકટરો, કર્મચારીઓ, ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે. અને જો પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે જનતા જનાર્દનને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News