વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ


SHARE











મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ

 

મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી પુજ્ય વજુબાપાની ૨૪ મી પુણ્યતિથી નિમત્તે હસુભાઈ પંડ્યા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા, સોમનાથ મંદિરે ધ્વજારોહણ, રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવીનો પુજ્ય વજુબાપાની પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરી હતી.સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના આગેવાન અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News