મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ


SHARE











મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ

 

મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી પુજ્ય વજુબાપાની ૨૪ મી પુણ્યતિથી નિમત્તે હસુભાઈ પંડ્યા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા, સોમનાથ મંદિરે ધ્વજારોહણ, રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવીનો પુજ્ય વજુબાપાની પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરી હતી.સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના આગેવાન અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News