મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા દ્વારા ધારાસભ્યની હાજરીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન


SHARE







મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા દ્વારા ધારાસભ્યની હાજરીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે નિવેદન આપેલ છે તેને લઈને ભાજપમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા અને મહામંત્રી મહેશભાઇ સિંધવની આગેવાનીમાં મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા વગેરેએ ભેગા મળી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમજ સૂત્રોચાર કર્યા હતા અને રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.






Latest News