મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું


SHARE











મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું

સરકાર દ્વારા રાજયમાં ૫૦ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ બદલી કરીને દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવેલ છે અને નવા કલેક્ટર તરીકે કિરણ બિપીનચંદ્ર ઝવેરીને મૂકવામાં આવ્યા છે. ત્યારે મોરબીથી બદલી પામેલા કલેક્ટર જી.ટી. પંડ્યાનું પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ડૉ. રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં






Latest News