મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ સરકારી આંખની હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સીનીયર ઓપટોમેટ્રીસ્ટ સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત્ત થતાં આજે સરકારી આંખની હોસ્પિટલ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોસ્પિટલના અધિક્ષક ડો. કૈલા, આંખના સર્જન ડો. રૂપાલા, ડો. બાવરવા, ડો.બીના વિરમગામા, ઈન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ, દિનેશભાઈ ચાવડા તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ કાલરીયાએ ૩૯ વર્ષ સુધી સરકારમાં નોકરી કરેલ છે તેમજ તેઓએ મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં છેલ્લા ૨૮ વર્ષથી ફરજ બજાવતા હતા આ વિદયા સમારોહના કાર્યક્રમનું સંચાલન ઈન્ચાર્જ જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News