મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ગઇકાલે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઇકાલે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યાર બાદ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોરબીની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભ લીધેલ હતો મોરબી તાલુકાનાં પાનેલી ગામે ગામ સમસ્ત દ્વારા મંદિરે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ આખાના લોકો આવ્યા હતા અને રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગ રૂપે ગામના લોકો દ્વારા આ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના મોટભાગના ગામોમાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News