મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ગઇકાલે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઇકાલે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યાર બાદ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોરબીની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભ લીધેલ હતો મોરબી તાલુકાનાં પાનેલી ગામે ગામ સમસ્ત દ્વારા મંદિરે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ આખાના લોકો આવ્યા હતા અને રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગ રૂપે ગામના લોકો દ્વારા આ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના મોટભાગના ગામોમાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News