મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ

વાંકાનેરના ભીમગુડા પ્રાથમિક શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને ગીતા જયંતિ નિમિતે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્રારા કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી આપતા આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષણમાં પ્રગતિ કરી છે એવા ૨૦ બાળકોને શ્રીમદ ભાગવત ગીતા શાળાના સંસ્કૃતવિદ શિક્ષક પ્રફુલકુમાર હરિયાણીના સૌજન્યથી ધર્મ અને કર્મથી જ્ઞાત થાય તે હેતુસર આપીને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગીતાંજલી વિદ્યાલય-મોરબી ખાતે ગીતા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ૧૦૮ ભગવદગીતાનું ૧૦૮ દિવડાઓ પ્રગટાવી પુજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યુ હયું તેમજ આ દિવસનું અને ગીતાનું આપણી જીવનશૈલીમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતુ.






Latest News