મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી : જુના અમરાપર શાળામાં વિસરાતી રમતોત્સવ યોજાયો


SHARE











મોરબી : જુના અમરાપર શાળામાં વિસરાતી રમતોત્સવ યોજાયો

આજના મોબાઇલ યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે વિસરાતી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને પહેલાની રમતો પ્રત્યે જાણ થાય તેમજ તે રમતો પ્રત્યે પોતાની અભિરુચિ કેળવે તે હેતુથી વિસરાતી રમતો રમાડવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને લીંબુ-ચમચી, કોથળા દોડ,ત્રિ-પગી દોડ, સંગીત-ખુરશી, એક મિનિટની વિવિધ રમત, રસ્સા ખેંચ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ, દેડકા દોડ જેવી રમતોમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.આ શાળા રમતોત્સવનું માગૅદશૅન-આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવ્યા હતા.






Latest News