મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ


SHARE











મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ મંદિર દ્વારા શિયાળાની સિઝન દરમિયાન શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર સુધી શુદ્ધ ઘી ના અડદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાઓએ કરવામાં આવશે.જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, પરશુરામ મંદિર નવલખી રોડ તેમજ ડો.બી.કે.લહેરૂનું દવાખાનુ દતાત્રેય મંદિર પાસે શનાળા રોડ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News