મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી


SHARE











મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી

ઉતાર પ્રદેશના લખીમપુર ગામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ઉપર ત્યાના મંત્રીના દીકરાએ કાર ચડાવી દીધી હતી જેથી કરીને આઠેક ખેડૂતોના મોત થયા હતા જે ઘટનાના સમગ્ર દેશમાં ઘેર પડઘા પડ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં શાહિદ ભગતસિંહની પ્રતિમા પાસે કેંડલ પ્રગટાવીને લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી સાથોસાથ ખેડૂતોને ન્યાય અને દોષીતોને સજા આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા, પરેશભાઈ પરિયા સહિતના આપના આગેવાનો અને કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા




Latest News