મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી


SHARE











મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી

ઉતાર પ્રદેશના લખીમપુર ગામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ઉપર ત્યાના મંત્રીના દીકરાએ કાર ચડાવી દીધી હતી જેથી કરીને આઠેક ખેડૂતોના મોત થયા હતા જે ઘટનાના સમગ્ર દેશમાં ઘેર પડઘા પડ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં શાહિદ ભગતસિંહની પ્રતિમા પાસે કેંડલ પ્રગટાવીને લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી સાથોસાથ ખેડૂતોને ન્યાય અને દોષીતોને સજા આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા, પરેશભાઈ પરિયા સહિતના આપના આગેવાનો અને કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા






Latest News