ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE











વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતુ જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો મેહુલભાઈ ધીરુભાઈ વિસાણીયા (૩૭) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હતો ત્યારે તે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના ડેબબોડીને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની સરકારી હોસ્પિટલના ડોક્ટર મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજયું છે તેવું કહ્યું છે જો કે, વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News