મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબા સ્પર્ધા યોજાઈ
SHARE
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબા સ્પર્ધા યોજાઈ
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “મુસ્કાનની રમઝટ, મોરબીને સંગ” ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા સ્પર્ધાનું આયોજન કરીને સંસ્કૃતિ અને એકતાની ઉજવણી કરવામાં આવી હતી. અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અને આ સ્પર્ધામાં ૩ કેટેગરીમાં ૬ ઈનામ આપવામાં આવ્યા હતા. અને અન્ય સ્પર્ધકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી આ ગરબા સ્પર્ધામાં કાજલબેન મહેતા અને કાજલ સિદ્ધાર્થભાઈ મહેતા નિર્ણાયક હાજર રહ્યા હતા